3:08
A Good Speech of Ambedakar about Indian Constitution
This sequence is a part of movie but the thoughts and the phyilosphy of Dr. Ambedkar who p...
published: 16 Apr 2009
author: REALITISM
A Good Speech of Ambedakar about Indian Constitution
This sequence is a part of movie but the thoughts and the phyilosphy of Dr. Ambedkar who prepare the Indian Consititution
published: 16 Apr 2009
views: 86754
1:19
VTV - FLOOD IN NORTH AND EAST INDIA CAUSED BY HEAVY RAINS, UTTARAKHAND
ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉત્તરાખંડના ઉત્તર...
published: 04 Aug 2012
author: VtvGujarati Gaurav
VTV - FLOOD IN NORTH AND EAST INDIA CAUSED BY HEAVY RAINS, UTTARAKHAND
ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ પ્રવર્તી રહી છે. ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં વાદળ ફાટતાં 12 લોકો પાણીમાં તણાયા છે. જ્યારે 53 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે વીજળી ગુલ થવાની અને ટેલીફોન સેવા પણ ખોરવાઇ ગઇ છે.
published: 04 Aug 2012
author: VtvGujarati Gaurav
views: 202
10:44
Vaishno Devi Aarti 7 July 2012 - Part 1
માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન ક...
published: 07 Jul 2012
author: Pradip Soni
Vaishno Devi Aarti 7 July 2012 - Part 1
માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકૂટ પર્વત પર આવેલું છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની और વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે. માતાજીને દુર્ગા રુપે પણ માનવામાં આવે છે. વૈષ્ણોદેવી જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ શહેરથી ૪૮ કિલોમીટર દૂર આવેલા કટરા નજીકના પહાડોમાં આવેલું છે અને ઉત્તર ભારતનું આ એક ખૂબ જ લોકપ્રિય તીર્થસ્થળ છે. આ સ્થળ દરિયાઇ સપાટીથી ૫,૨૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલું છે અને કટરા શહેરથી એનું અંતર લગભગ ૧૨ કિલોમીટર જેટલું છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ભારત દેશ ખાતે તિરુપતિ વ્યંકટેશ્વર મંદિર પછી બીજા ક્રમે આવતું એવું મંદિર છે, કે જ્યાં ભક્તો સૌથી વધુ સંખ્યામાં દર્શન કરવા કાજે આવે છે. આ મંદિરની ...
published: 07 Jul 2012
author: Pradip Soni
views: 130
22:50
VTV GUJARATI - KHETI , AYURVEDA PART 1
ભારતીય આયુર્વેદ કંપનીઓ આ સ્પર્ધામાં જરાય પાછળ નથી. અમુક ભારતીય આયુર્વેદ કંપનીઓએ તો વિવિધ વ...
published: 07 Apr 2012
author: VtvGujarati Gaurav
VTV GUJARATI - KHETI , AYURVEDA PART 1
ભારતીય આયુર્વેદ કંપનીઓ આ સ્પર્ધામાં જરાય પાછળ નથી. અમુક ભારતીય આયુર્વેદ કંપનીઓએ તો વિવિધ વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનાં ઉદ્યાનો પણ તૈયાર કર્યાં છે. મજેદાર બાબત તો એ છે કે પુણે યુનિવર્સિટીએ તેના વિવિધ અભ્યાસક્રમમાં આયુર્વેદનો સમાવેશ કર્યો છે. સાથોસાથ આયુર્વેદનાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓના અભ્યાસ, નિરીક્ષણ અને પ્રયોગો માટે વિશાળ આયુર્વેદ ઉદ્યાન પણ તૈયાર કર્યું છે. તો વળી ગુજરાતના જામનગરમાં ભારતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી છે જ્યાં ભારતભરનાં અસંખ્ય વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને ભાવપ્રકાશ જેવા અમૂલ્ય ગ્રંથોનો અભ્યાસ કરે છે. આ તમામ આયુર્વેદ ગ્રંથોમાં તાવ, ઉધરસ, કફ, પેટનાં દરદો, હૃદયરોગ, માથાનો દુઃખાવો, અનિદ્રા, થાક લાગવો, યાદશક્તિ ઘટી જવી, આંખની દષ્ટિ નબળી પડી જવી સહિત સ્ત્રીરોગ અને બાળરોગમાં ઉપયોગી બની શકે તેવી ૪૦,૦૦૦ કરતાં વધુ વનસ્પતિ-જડીબુટ્ટીઓનો સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે જ ભારત ...
published: 07 Apr 2012
author: VtvGujarati Gaurav
views: 144
14:22
VTV - INTERVIEW WITH SAM PITRODA
ભારતના પ્રધાનમંત્રીના સલાહકાર અને ભારત નેશનલ નોલેજ કમીશનના ચેરમેન(૨૦૦૫-2008)સામ પિત્રોડા ક...
published: 12 Apr 2012
author: VtvGujarati Gaurav
VTV - INTERVIEW WITH SAM PITRODA
ભારતના પ્રધાનમંત્રીના સલાહકાર અને ભારત નેશનલ નોલેજ કમીશનના ચેરમેન(૨૦૦૫-2008)સામ પિત્રોડા કે જેમને ભારતની દુરસંચાર ક્રાંતિના પ્રણેતા પણ કહી શકાય ......તેમની સાથે વી ટીવીની ખાસ મુલાકાત જેમાં ભારતમાં કેવી રીતે દુર સંચારમાં ક્રાંતિ આવી ?શિક્ષણ -આરોગ્ય અને ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાશે ?ભારતીય શિક્ષણની સ્થિતિ અને ભારતીય મીડિયા વિષે વાતચીત કરી રહ્યા છે , સામ પિત્રોડા ......
published: 12 Apr 2012
author: VtvGujarati Gaurav
views: 34
2:45
VTV - SUICIDE IS THE BIGGEST CAUSE OF DEATH IN YOUNG PEOPLE BY REPORT
ભારત દેશ...જેને યુવાશક્તિનો દેશ કહેવામાં આવે છે.ભારતની ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષથી નીચેની વયજૂથ...
published: 25 Jun 2012
author: VtvGujarati Gaurav
VTV - SUICIDE IS THE BIGGEST CAUSE OF DEATH IN YOUNG PEOPLE BY REPORT
ભારત દેશ...જેને યુવાશક્તિનો દેશ કહેવામાં આવે છે.ભારતની ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષથી નીચેની વયજૂથમાં આવે છે,પણ હવે આ જ યુવાશક્તિના મનોબળ સામે સવાલ ઉપસ્થિત થયા છે.એક રીપોર્ટ અનુસાર ભારતમાં યુવાનોની મોતનું સૌથી મોટું કારણ આત્મહત્યા છે. બ્રિટનના લૈસેટ મેગેઝીનમાં પ્રકાશિત એક શોધ અહેવાલમાં આ પ્રમાણેનો દાવો કરવામાં આવ્યો છે.
published: 25 Jun 2012
author: VtvGujarati Gaurav
views: 29
1:39
VTV - UNIQUE MELA IN INTERNATIONAL BORDER OF INDIA - PAKISTAN
ભારત મેળા અને તહેવારોનો દેશ છે.ભારતમાં અનેક મેળાઓ થાય છે આવો જ એક મેળો જમ્મુ કાશ્મીરની ભાર...
published: 30 Jun 2012
author: VtvGujarati Gaurav
VTV - UNIQUE MELA IN INTERNATIONAL BORDER OF INDIA - PAKISTAN
ભારત મેળા અને તહેવારોનો દેશ છે.ભારતમાં અનેક મેળાઓ થાય છે આવો જ એક મેળો જમ્મુ કાશ્મીરની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદ પર યોજાય છે.તો આવો નજર કરીએ આ અનોખા મેલા પર...
published: 30 Jun 2012
author: VtvGujarati Gaurav
views: 17
8:01
VTV - ESCORT - INTERVIEW WITH SHENU AGRAVAL BY V TV
ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને વિશ્વમાં સૌથી વધુ ટ્રેકટર પણ ભારતમાં જ બને છે. ત્યારે ભારતીય...
published: 28 Oct 2012
author: VtvGujarati Gaurav
VTV - ESCORT - INTERVIEW WITH SHENU AGRAVAL BY V TV
ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને વિશ્વમાં સૌથી વધુ ટ્રેકટર પણ ભારતમાં જ બને છે. ત્યારે ભારતીય મલ્ટીનેશનલ કંપની એસ્કોર્ટ દ્વારા ડિઝલ સેવર ટ્રેકટરની નવી રેન્જ લોન્ચ કરવામાં આવી છે. ખેતી ક્ષેત્રે ટ્રેકટરની માગ સતત વધી રહી છે ત્યારે એસ્કોર્ટ દ્વારા ડિઝલ સેવર ટ્રેકટરની નવી રેન્જ લોન્ચ કરવામાં આવી છે. પાવરટ્રેક ડિઝલ સેવર પ્લસના નામે લોન્ચ થયેલ આ બ્રાન્ડના ટ્રેકટરથી 10 ટકા ડિઝલની બચત થશે તેમજ ટ્રેકટરના પાવરમાં 10 ટકાનો વધારો થશે. વિશ્વભરમાં ટ્રેકટરનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. હવે ટ્રેકટરનો ઉપયોગ ખેતીની સાથે અન્ય ક્ષેત્રે પણ વધી રહ્યો છે ત્યારે આ ડિઝલ સેવર ટ્રેકટરને બજારમાં સારો પ્રતિસાદ મળશે એવો આશાવાદ એસ્કોર્ટ કંપનીએ સેવ્યો છે. આ નવા ટ્રેકટરના લોન્ચિંગ પ્રસંગે એસ્કોર્ટ એગ્રી મશીનરીના માર્કેટીંગ હેડ શેનુ અગ્રવાલે વી ટીવી સાથે વિશેષ ચર્ચા કરી હતી.
published: 28 Oct 2012
author: VtvGujarati Gaurav
views: 16
11:11
Vaishno Devi Aarti 7 July 2012 - Part 2
Maa Vaishno Devi માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ...
published: 08 Jul 2012
author: Pradip Soni
Vaishno Devi Aarti 7 July 2012 - Part 2
Maa Vaishno Devi માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકૂટ પર્વત પર આવેલું છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની और વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે. માતાજીને દુર્ગા રુપે પણ માનવામાં આવે છે. વૈષ્ણોદેવી જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ શહેરથી ૪૮ કિલોમીટર દૂર આવેલા કટરા નજીકના પહાડોમાં આવેલું છે અને ઉત્તર ભારતનું આ એક ખૂબ જ લોકપ્રિય તીર્થસ્થળ છે. આ સ્થળ દરિયાઇ સપાટીથી ૫,૨૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલું છે અને કટરા શહેરથી એનું અંતર લગભગ ૧૨ કિલોમીટર જેટલું છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ભારત દેશ ખાતે તિરુપતિ વ્યંકટેશ્વર મંદિર પછી બીજા ક્રમે આવતું એવું મંદિર છે, કે જ્યાં ભક્તો સૌથી વધુ સંખ્યામાં દર્શન કરવા કાજે આવે છે. આ ...
published: 08 Jul 2012
author: Pradip Soni
views: 92
1:36
VTV - CRICKET ASSOCIATION MEMBER VISIT KHANDERI CRICKET GROUND, RAJKOT
રાજકોટના જામનગર રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન લાઇટિંગ અને સુવિધાયુકત ખંઢેરી કિક્રેટ ગ...
published: 11 Oct 2012
author: VtvGujarati Gaurav
VTV - CRICKET ASSOCIATION MEMBER VISIT KHANDERI CRICKET GROUND, RAJKOT
રાજકોટના જામનગર રોડ પર કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન લાઇટિંગ અને સુવિધાયુકત ખંઢેરી કિક્રેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે .. ત્યારે આ ગ્રાઉન્ડમાં પહેલી વાર 11 ફેબ્રુઆરી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડે-નાઇટ વનડે મેચનું આયોજન કરવામા આવ્યું છે ... જે અંતર્ગત આજે ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ખંઢેરી કિક્રેટ ગાઉન્ડની મુલાકાત લઇ સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી.. અને રાજકોટના ઉચ્ચ અધિકારી ઓની સાથે બેઠકનું આયોજન કર્યું હતું.
published: 11 Oct 2012
author: VtvGujarati Gaurav
views: 48
3:19
VTV - GUJARAT WILL HELP TO AVOID POSSIBLE EFFECTS FROM FAMINE SAY SHARAD PAWAR, GANDHINAGAR
કેદ્રીય કૃષિ મંત્રી શરદ પવાર અને રાજ્ય સરકાર વચ્ચે આજે દુકાળને લઈને બેઠક થઈ હતી. રાજ્ય સરક...
published: 03 Aug 2012
author: VtvGujarati Gaurav
VTV - GUJARAT WILL HELP TO AVOID POSSIBLE EFFECTS FROM FAMINE SAY SHARAD PAWAR, GANDHINAGAR
કેદ્રીય કૃષિ મંત્રી શરદ પવાર અને રાજ્ય સરકાર વચ્ચે આજે દુકાળને લઈને બેઠક થઈ હતી. રાજ્ય સરકારે અપુરતા વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ભારત સરકારના મંત્રીઓ શરદ પવાર અને જયરામ રમેશને વિભાગવાર માંગણીઓ આપી હતી. ભારત સરકાર વતી શરદ પવારે હૈયાધારણ આપી છે કે રાજ્યના લોકોને દુકાળની અસરથી બચવા માટે ગુજરાતને સંપુર્ણ મદદ કરાશે.
published: 03 Aug 2012
author: VtvGujarati Gaurav
views: 19
2:45
VTV - KUTCH JOINED TODAY IN STATE UNION AFTER 64 YEARS - KUTCH
ભારત સ્વતંત્ર થયાને વર્ષો વિતિ ગયા, છતાં તેની યાદો લોકોની રગે રગમાં વણાયેલી છે. ભારત સ્વંત...
published: 01 Jun 2012
author: VtvGujarati Gaurav
VTV - KUTCH JOINED TODAY IN STATE UNION AFTER 64 YEARS - KUTCH
ભારત સ્વતંત્ર થયાને વર્ષો વિતિ ગયા, છતાં તેની યાદો લોકોની રગે રગમાં વણાયેલી છે. ભારત સ્વંતત્ર થયું ત્યારે કચ્છ એક રાજ્ય હતું અને ભારતમાં જોડાયું ન હતું. પણ કચ્છને રાજ્ય સંધમાં જોડાયે આજે 64 વર્ષ થયા તો આવો જોઇએ વીટીવી નો એક અહેવાલ..
published: 01 Jun 2012
author: VtvGujarati Gaurav
views: 31
1:10
VTV - INDIA V/S PAKISTAN CRICKET MATCH AFTER 5 YEARS BY BCCI,
પાંચ વર્ષના લાંબા અંતરાળ બાદ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ફરી એકવાર આમને-સામને જોવા મળ...
published: 17 Jul 2012
author: VtvGujarati Gaurav
VTV - INDIA V/S PAKISTAN CRICKET MATCH AFTER 5 YEARS BY BCCI,
પાંચ વર્ષના લાંબા અંતરાળ બાદ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ફરી એકવાર આમને-સામને જોવા મળશે...બીસીસીઆઈ અને પીસીબીએ ડીસેમ્બરમાં ભારતમાં બને દેશો વચ્ચે મેચ યોજવાનું આયોજન કર્યું છે...જોઈએ આ અંગે એક અહેવાલ ...
published: 17 Jul 2012
author: VtvGujarati Gaurav
views: 27
60:00
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 1]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village ...
published: 15 Oct 2012
author: Shree Dayagiribapu Kathakar
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 1]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village Ankhi, Taluka Jambusar, District Bharuch, Gujarat, India. From 22-2-2012 to 1-3-2012. Contact: 9426253106, 0278-2561017. Address: Shree Bholenath Seva Sansthan, Shree Kailash Ashram, Shree Shiv Narayan Society, Sidsar Road, Bhavnagar, Gujarat, India. Website: www.shivpuran.com ----------- શ્રી શિવ મહાપુરાણ કથા વક્તા શ્રી દયાગીરીબાપુ સ્થળ: હરણેશ્વર મહાદેવ, અણખી ગામ, જંબુસર, ભરૂચ, ગુજરાત, ભારત. તારીખ: ૨૨-૨-૨૦૧૨ થી ૧-૩-૨૦૧૨. સંપર્ક: ૯૪૨૬૨૫૩૧૦૬, ૦૨૭૮-૨૫૬૧૦૧૭. શ્રી ભોલેનાથ સેવા સંસ્થાન, શ્રી કૈલાસ આશ્રમ, શ્રી શિવ નારાયણ સોસાયટી, સિદસર રોડ, ભાવનગર, ગુજરાત, ભારત. વેબસાઈટ: www.shivpuran.com
published: 15 Oct 2012
author: Shree Dayagiribapu Kathakar
views: 10
Youtube results:
57:40
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 2]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village ...
published: 17 Oct 2012
author: Shree Dayagiribapu Kathakar
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 2]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village Ankhi, Taluka Jambusar, District Bharuch, Gujarat, India. From 22-2-2012 to 1-3-2012. Contact: 9426253106, 0278-2561017. Address: Shree Bholenath Seva Sansthan, Shree Kailash Ashram, Shree Shiv Narayan Society, Sidsar Road, Bhavnagar, Gujarat, India. Website: www.shivpuran.com ----------- શ્રી શિવ મહાપુરાણ કથા વક્તા શ્રી દયાગીરીબાપુ સ્થળ: હરણેશ્વર મહાદેવ, અણખી ગામ, જંબુસર, ભરૂચ, ગુજરાત, ભારત. તારીખ: ૨૨-૨-૨૦૧૨ થી ૧-૩-૨૦૧૨. સંપર્ક: ૯૪૨૬૨૫૩૧૦૬, ૦૨૭૮-૨૫૬૧૦૧૭. શ્રી ભોલેનાથ સેવા સંસ્થાન, શ્રી કૈલાસ આશ્રમ, શ્રી શિવ નારાયણ સોસાયટી, સિદસર રોડ, ભાવનગર, ગુજરાત, ભારત. વેબસાઈટ: www.shivpuran.com
published: 17 Oct 2012
author: Shree Dayagiribapu Kathakar
views: 6
61:59
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 4]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village ...
published: 20 Oct 2012
author: Shree Dayagiribapu Kathakar
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 4]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village Ankhi, Taluka Jambusar, District Bharuch, Gujarat, India. From 22-2-2012 to 1-3-2012. Contact: 9426253106, 0278-2561017. Address: Shree Bholenath Seva Sansthan, Shree Kailash Ashram, Shree Shiv Narayan Society, Sidsar Road, Bhavnagar, Gujarat, India. Website: www.shivpuran.com ----------- શ્રી શિવ મહાપુરાણ કથા વક્તા શ્રી દયાગીરીબાપુ સ્થળ: હરણેશ્વર મહાદેવ, અણખી ગામ, જંબુસર, ભરૂચ, ગુજરાત, ભારત. તારીખ: ૨૨-૨-૨૦૧૨ થી ૧-૩-૨૦૧૨. સંપર્ક: ૯૪૨૬૨૫૩૧૦૬, ૦૨૭૮-૨૫૬૧૦૧૭. શ્રી ભોલેનાથ સેવા સંસ્થાન, શ્રી કૈલાસ આશ્રમ, શ્રી શિવ નારાયણ સોસાયટી, સિદસર રોડ, ભાવનગર, ગુજરાત, ભારત. વેબસાઈટ: www.shivpuran.com
published: 20 Oct 2012
author: Shree Dayagiribapu Kathakar
views: 2
62:00
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 11]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village ...
published: 08 Nov 2012
author: Shree Dayagiribapu Kathakar
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 11]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village Ankhi, Taluka Jambusar, District Bharuch, Gujarat, India. From 22-2-2012 to 1-3-2012. Contact: 9426253106, 0278-2561017. Address: Shree Bholenath Seva Sansthan, Shree Kailash Ashram, Shree Shiv Narayan Society, Sidsar Road, Bhavnagar, Gujarat, India. Website: www.shivpuran.com ----------- શ્રી શિવ મહાપુરાણ કથા વક્તા શ્રી દયાગીરીબાપુ સ્થળ: હરણેશ્વર મહાદેવ, અણખી ગામ, જંબુસર, ભરૂચ, ગુજરાત, ભારત. તારીખ: ૨૨-૨-૨૦૧૨ થી ૧-૩-૨૦૧૨. સંપર્ક: ૯૪૨૬૨૫૩૧૦૬, ૦૨૭૮-૨૫૬૧૦૧૭. શ્રી ભોલેનાથ સેવા સંસ્થાન, શ્રી કૈલાસ આશ્રમ, શ્રી શિવ નારાયણ સોસાયટી, સિદસર રોડ, ભાવનગર, ગુજરાત, ભારત. વેબસાઈટ: www.shivpuran.com
published: 08 Nov 2012
author: Shree Dayagiribapu Kathakar
61:59
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 5]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village ...
published: 20 Oct 2012
author: Shree Dayagiribapu Kathakar
Shree Shiv Mahapuran Katha by Shree Dayagiribapu [Part 5]
Shree Shiv Mahapuran Katha By Shree Dayagiribapu Organized at Harneshwar Mahadev, Village Ankhi, Taluka Jambusar, District Bharuch, Gujarat, India. From 22-2-2012 to 1-3-2012. Contact: 9426253106, 0278-2561017. Address: Shree Bholenath Seva Sansthan, Shree Kailash Ashram, Shree Shiv Narayan Society, Sidsar Road, Bhavnagar, Gujarat, India. Website: www.shivpuran.com ----------- શ્રી શિવ મહાપુરાણ કથા વક્તા શ્રી દયાગીરીબાપુ સ્થળ: હરણેશ્વર મહાદેવ, અણખી ગામ, જંબુસર, ભરૂચ, ગુજરાત, ભારત. તારીખ: ૨૨-૨-૨૦૧૨ થી ૧-૩-૨૦૧૨. સંપર્ક: ૯૪૨૬૨૫૩૧૦૬, ૦૨૭૮-૨૫૬૧૦૧૭. શ્રી ભોલેનાથ સેવા સંસ્થાન, શ્રી કૈલાસ આશ્રમ, શ્રી શિવ નારાયણ સોસાયટી, સિદસર રોડ, ભાવનગર, ગુજરાત, ભારત. વેબસાઈટ: www.shivpuran.com
published: 20 Oct 2012
author: Shree Dayagiribapu Kathakar
views: 1